Dhansura
-
ઉડાન ટ્રસ્ટના હિન્દૂ યુવાનોએ મુસ્લિમ પરિવારોને રમઝાન મહિનામાં ફ્રૂટ વિતરણ કર્યું
હિતેશ સુતરીયા.. અરવલ્લી હાલના સાંપ્રત સમયમાં કોમવાદ, નાત-જાતના નામે વાદવિવાદો વધતા જાય છે. કોમવાદ હવે રાજકીય પક્ષોની વોટ બેંકનો વિષય…
Read More » -
ઉત્તર ગુજરાત
અરવલ્લીના ત્રણ ફોરેસ્ટ કર્મીઓ એસીબીના સકંજામાં
રીપોર્ટ..... હિતેશ સુતરીયા. બ્યુરો ચીફ અરવલ્લી સાબરકાંઠા એસીબીએ અરવલ્લી જિલ્લાના ત્રણ ફોરેસ્ટ કર્મીઓને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી…
Read More » -
ઉત્તર ગુજરાત
સ્પામાં ચાલતા ગોરખધંધાનું પગથિયું ચઢતા ચેતજો ….
હિતેશ સુતરીયા, અરવલ્લી મેગાસીટીમાં સ્પાના નામે ચાલતા દેહવેપારનું દૂષણ હવે સંસ્કારી નગરી ગણાતા અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં જોવા મળી રહ્યું…
Read More » -
ઉત્તર ગુજરાત
મોડાસા તાલુકા ની લિંભોઈ ગ્રામ પંચાયત ના મહીલા સરપંચના પતિદેવ નીતિનિયમો નેવે મૂકી રાજ ચલાવતાં હોવાની બૂમ રાડ……?
રીપોર્ટ....હિતેશ સુતરીયા,બ્યુરોચીફ અરવલ્લી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ધરાર અવગણના કરી પતિદેવ કરી રહ્યા છે વહીવટ મા હસ્તક્ષેપ ગુજરાત પંચાયત અધિનીયમ…
Read More » -
ઉત્તર ગુજરાત
અરવલ્લી : વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાશે…!! ટિકિટ માટે અત્યારથી અનેક મુરતિયા પક્ષ સાથે છેડો ફાડવા તૈયાર
હિતેશ સુતરીયા, અરવલ્લી અરવલ્લી જીલ્લાની મોડાસા વિધાનસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી મોદી લહેર સામે કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર વિજેતા…
Read More » -
ઉત્તર ગુજરાત
યુક્રેન અને રશિયાની યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિમાં ફસાયેલા અરવલ્લીના વિધાર્થીના પરિજનની મુલાકાત લેતા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીના
રીપોર્ટ.... હિતેશ સુતરીયા,અરવલ્લી *મોડાસા અને બાયડના પ્રાંત અધિકારીએ છાત્રોના પરિવારજનોની જાત મુલાકાત લીધી*રશિયા અને યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિને લઇ ભારતીયો…
Read More » -
ઉત્તર ગુજરાત
૨૦૧૯ મીસ ઇન્ડિયા ફર્સ્ટ રનરઅપ કેયા વાજા શ્રીલંકામાં મીસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ શોનું પ્રેઝન્ટેશન કરશે
રીપોર્ટ....હિતેશ સુતરીયા,અરવલ્લી કેયા વાજા મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ૨૦૧૯ ફર્સ્ટ રનર અપ અને પિંકમ એન્ટરટેઇન્મેન્ટ ના સી.ઈ.ઓ મિસ્ટર મિત પ્રજાપતિ જે…
Read More » -
ઉત્તર ગુજરાત
પવિત્ર યાત્રાધામ શામળાજી મંદિર પરિસર ખાતે દ્વિ-દિવસીય શામળાજી મહોત્સવ યોજાશે
હિતેશ સુતરીયા, અરવલ્લી રમત-ગમત,યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર,અરવલ્લી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અરવલ્લી સ્થિત જગપ્રસિધ્ધ…
Read More » -
ઉત્તર ગુજરાત
મૃત દાદાની આંખો જીવંત રાખવા મોદી પરિવારે શું કર્યું વાંચો : મોડાસાના ધીરજલાલ મોદીનું ૮૪ વર્ષે મૃત્યુ થતા પરિવારે નેત્ર દાન કર્યું
હિતેશ સુતરીયા, અરવલ્લી નેત્રદાન કરવાથી આવતા જન્મે અંધ જન્મીશું જેવી અનેક ગેરમાન્યતા ના કારણે લોકો તેમના સ્વજનના મૃત્યુ પછી નેત્રદાન…
Read More » -
ઉત્તર ગુજરાત
ધનસુરા મોડાસા હાઇવે બંધ થતાં વાહનો ને ડાયવર્ટ કરવામાં આવ્યા
અહેવાલ ……ધવલ રાઠોડ ,ધનસુરા આજ રોજ ધનસુરા મોડાસા હાઇવે ઉપર રહિયોલ ફાટક નું સમારકામ ચાલુ હોવાથી ધનસુરા પોલીસ દ્વારા વાહનો…
Read More »